ઈશ્વરપ્રાપ્તિ એ જ માનવ જીવનનું ધ્યેય છે.
– શ્રીરામકૃષ્ણ પરમહંસ
જો શાંતિ ઇચ્છતાં હો તો કોઇના દોષ જોતા નહિ.
દોષ જોજો પોતાના, જગતને પોતાનું કરી લેતા શીખો.
– શ્રી મા શારદાદેવી
ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.
– સ્વામી વિવેકાનંદ