Posts Tagged With: અભિનય

આવો, ઓળખીએ અભિનય સમ્રાટને – સ્વામી એકરસાનંદ સરસ્વતી

મીત્રો,

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું છે કે જામનગર – આર્ષદર્શનાલય દ્વારા ૧લી જાન્યુઆરી ૨૦૧૧ થી દર ૩ મહિને “આર્ષદર્શન” નામનું ત્રિમાસિક સામયિક શરું કરવામાં આવેલ છે. મનિષિઓ, ઋષિઓ અને વિદ્વાન અનુભવીઓની કલમે આલેખાયેલા લેખ દ્વારા જીવનને વધુ જિવંત અને સુગંધિત પુષ્પની માફક તાજગીસભર બનાવવા માટે આ સામયિક્નું લવાજમ ભરવા નીચેના સરનામે સંપર્ક કરવા વિનંતી.

આર્ષદર્શન ત્રિમાસિક સામયિક
પથદર્શક: સ્વામી એકરસાનંદ સરસ્વતી
સંપાદક: સ્વામિની નિજનિષ્ઠાનંદા સરસ્વતી
પ્રકાશક: આર્ષદર્શનાલય પ્રકાશન વિભાગ, જામનગર.

લવાજમ સ્વીકારવાનું સ્થળ: વિદ્યાવિકાસ સત્સંગ હોલ, વંડાફળી-૧, પંચેશ્વર ટાવર, જામનગર.
સમય: સાંજે ૫ થી ૬
સંપર્ક સૂત્ર: ૯૪૨૬૨ ૭૬૮૭૨ / ૯૪૨૬૪૭૮૩૬૨
લવાજમના દર: વાર્ષિક રૂ. ૧૨૫/- અને ત્રિવાર્ષિક રૂ.૩૫૦/-
સહાયક સભ્ય: રૂ.૨૫૦૦/-

આજનો લેખ જાન્યુઆરી – ૨૦૧૧ ના અંકમાંથી લેવામાં આવેલ છે.





Categories: આર્ષદર્શન | Tags: , , , , , | Leave a comment

Blog at WordPress.com.