Posts Tagged With: ૧૮ ફેબ્રુઆરી

શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)


મીત્રો,

આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


http://www.ramakrishna.org/rmk.htm

http://en.wikipedia.org/wiki/Ramakrishna

http://www.om-guru.com/html/saints/ramakrishna.html

http://www.notablebiographies.com/Pu-Ro/Ramakrishna-Sri.html

http://www.writespirit.net/authors/sri_ramakrishna/biography_ramakrishna


તેમને થયેલાં અદભૂત દર્શનોની ઝાંખી કરાવતી નાનકડી ઈ-બુક પણ આપને જોવી જરૂર ગમશે.

શ્રી રામકૃષ્ણ દર્શનમ


Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, જન્મદિવસ, રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 6 Comments

Create a free website or blog at WordPress.com.