મીત્રો,
આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.
http://www.ramakrishna.org/rmk.htm
http://en.wikipedia.org/wiki/Ramakrishna
http://www.om-guru.com/html/saints/ramakrishna.html
http://www.notablebiographies.com/Pu-Ro/Ramakrishna-Sri.html
http://www.writespirit.net/authors/sri_ramakrishna/biography_ramakrishna
તેમને થયેલાં અદભૂત દર્શનોની ઝાંખી કરાવતી નાનકડી ઈ-બુક પણ આપને જોવી જરૂર ગમશે.