Posts Tagged With: સ્વામી નિખિલેશ્વરાનંદ

ઈબુકુ

આધુનિક માનવ શાંતિની શોધમાં

આધુનિક માનવ શાંતિની શોધમાં


શાંતિ શોધતો
આધુનિક માનવ
નવીનાવૃત્તિ


પૃષ્ઠ સંખ્યા: ૧૫૩
File Size: 5.21 MB


જુની આવૃત્તિ જોવા માટે અહીં ક્લીકો


Categories: eBook | Tags: , , , , | Leave a comment

એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૨) – સ્વામી નિખિલેશ્વરાનંદ






“શ્રી રામકૃષ્ણ જ્યોત” – ડિસેમ્બર – ૨૦૧૦ અંકમાંથી સાભાર


Categories: ભારતિય સંસ્કૃતિ, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૧) – સ્વામી નિખિલેશ્વરાનંદ








સૌજન્ય:”શ્રી રામકૃષ્ણ જ્યોત – દીપોત્સવી અંક ૨૦૧૦”

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, ભારતિય સંસ્કૃતિ, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

સફળતાનું રહસ્ય – સ્વામી નિખિલેશ્વરાનંદ







Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય | Tags: , | Leave a comment

સ્વામી નિખિલેશ્વરાનંદ અમેરીકાના પ્રવાસે

મિત્રો,
શ્રી રામકૃષ્ણ ભાવધારા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉંડી આસ્થા ધરાવનારા લોકો માટે ખુશ ખબર છે. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ મેમોરીયલ, વડોદરાના પ્રેસીડેન્ટ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ ૧૮ જુન ૨૦૧૦ થી ૩ ઓગસ્ટ ૨૦૧૦ સુધી અમેરીકામાં વિવિધ સ્થળોએ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરશે. પૂજ્ય સ્વામીજીએ અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને અનેકના જીવનમાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમનું ’આધુનિક માનવ શાંતીની શોધમાં’ પુસ્તક અનેક લોકોને જીવનમાં શાંતી પ્રદાન કરનારુ બન્યું છે. તેમનો અમેરીકાનો શક્યત: કાર્યક્રમ નિચેની લિન્ક ઉપરથી જાણી શકાશે.

http://rkmvm.com/sn/futureprograms.htm

વધુ વિગત માટે આપ નીચેના સરનામે અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકો છો.

http://rkmvm.com/sn/contact_us.htm

તો અમેરીકામાં રહેનારા મિત્રો, સ્વજનો, ભારતીય સંસ્કૃતિના વિકાસમાં તથા તેના પ્રચાર પ્રસારમાં રસ ધરાવનારાઓને આ સમાચારથી ખુશી થશે તેવી આશા રાખું છું.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, ઉદઘોષણા, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.