Posts Tagged With: સેવાશ્રમ

શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ – ભાવનગર

જતો મત – તતો પથ (જેટલા મત તેટલા પથ)


મિત્રો,
ભાવનગર શહેરમાં વસતાં અને સેવા તથા સત્કાર્યમાં રસ ધરાવતાં લોકોને ખાસ જણાવવાનું કે ભાવનગર શહેરમા શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા સહિત્યના વેચાણનું કાર્ય થઈ રહ્યું છે. આ જ પ્રવૃત્તિ ને ગતિ આપવા અને વિસ્તૃત કરવા આપ સહુનો સહકાર અને સૂચન ખૂબ જ આવશ્યક છે. જેના માટે સહુ તા.૧ જાન્યુઆરી ૨૦૧૧ – શનિવારે સાંજે ૬:૦૦ કલાકે કલ્પતરુ દિનના પવિત્ર દિવસે શ્રી ઠાકુર – મા ના આશીષ મેળવી આ કાર્યને નવી દિશા આપવા માટે ભેગા થવાનું આયોજન કરેલ છે. જેમાં આપની ઉપસ્થિતિ અને સહયોગ ખૂબ જ અગત્યનો છે. તો આપને સહ-પરિવાર, મિત્ર-વર્તુળ સહિત ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાશ્રમ
C/o. શ્રી સૂરમ્યભાઈ મહેતા
પ્લોટ નં..૧૫૦૭-A, V-Mart ની પાછળ,
મીઠાવાળાના બંગલાની સામેના ખાંચામા,
સારનાથની બાજુમાં, ઘોઘા-સર્કલ,
ભાવનગર.
ફોન નંબર ૯૪૨૮૮૧૦૮૧૮ / ૯૮૨૪૪૩૮૮૧૪

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સહયોગ/અપીલ, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.