Posts Tagged With: સદભાવના

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.

નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.

Categories: ગુજરાત, સાધના | Tags: , , , , | 7 Comments

*** સદ્‌ભાવના પર્વ-૩ *** – અહેવાલ: ભાવેશ જાદવ – જુનાગઢ

મીત્રો,
મહુવામાં શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં ત્રીજું સદ્‌ભાવના પર્વ યોજાયું તેનો સંક્ષિપ્ત અહેવાલ જુનાગઢના શ્રી ભાવેશ જાદવની કલમે વાંચવા તથા પર્વની ઝલક રજૂ કરતા ફોટોગ્રાફ્સ માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

*** સદ્‌ભાવના પર્વ-૩ *** અહેવાલ

ફોટોગ્રાફ દ્વારા ઝલક

Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સાહિત્ય | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.