Posts Tagged With: શ્રુતિ

શ્રુતિ સાર સમુદ્ધરણમ

વાચકો / શ્રોતાઓ,

શ્રુતિ સાર સમુદ્ધરણમના પ્રવચનો મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં ચાર વર્ષ ચાલ્યાં. ૨૦૧૧ના જુન મહિનાના પ્રવચનો આપણે રોજના એક લેખે સાંભળી ચુક્યાં છીએ. કોઈને ફરીથી સાંભળવા હોય તો નીચેની લિંક પરથી સાંભળી શકશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૧

હવે પછીના પ્રવચનો નીચેની લિંક પરથી સાંભળી શકાશે અથવા તો Dowmload કરી શકાશે.

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૨

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૩

શ્રુતિ સાર સમુદ્ધરણમ – જૂન ૨૦૧૪


ભજનામૃત વાણી પર ૩૧/૧૨/૨૦૧૪ સુધી વિરામ રહેશે. ત્યાર પછીની વાત ત્યાર પછી.


Categories: અધ્યાત્મ / યોગ, પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.