એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસના ગૃહસ્થ શિષ્ય શ્રી મ.એ ઠાકુરને પ્રશ્ન પુછ્યો કે સંસારમાં કેવી રીતે રહેવું જોઇએ? તેનો શું જવાબ આપ્યો જે જાણવા માટે વાંચો આ વાર્તાલાપ.
Posts Tagged With: શ્રી રામકૃષ્ણ પરમહંસ
સંસારમાં કેવી રીતે રહેવું? – શ્રી રામકૃષ્ણ પરમહંસ
Categories: પ્રશ્નાર્થ, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, શ્રી રામકૃષ્ણ મીશન
Tags: કેવી રીતે, રહેવું, શ્રી રામકૃષ્ણ પરમહંસ, સંસાર
4 Comments
મરચું ખાધે તીખું ન લાગે? – શ્રી રામકૃષ્ણ પરમહંસ
શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈ ભક્તએ પુછ્યું : કે શું કર્મના ફળ ભોગવવા જ પડે?
શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : હા જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ, શું મરચું ખાધે તીખું ન લાગે?
Categories: રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો, હાસ્ય
Tags: મરચું.તીખું, શ્રી રામકૃષ્ણ પરમહંસ
14 Comments
ધ્યાન ક્યાં કરવું – રામકૃષ્ણ પરમહંસ
ધ્યાન કરવું
મનમાં, વનમાં કે
કોઈ ખુણામાં