મિત્રો,
હમણાં વેકેશનમાં ’ભજનામૃત વાણી’ માં અગાઉ પ્રગટ થઈ ચુકેલા અમુક લેખોનું પુન: અધ્યયન કરી રહ્યો છું, ત્યારે સ્વામી વિવેકાનંદનો આ સંઘર્ષ અચુક યાદ આવે. આજે જોઈએ કે આ મહાન રાષ્ટ્રભક્ત અને યુગનાયકે આપણા દેશની અસ્મિતાને ટકાવી રાખવા અને આપણાં દેશને પુન: પોતાની ઉંચાઈએ સ્થાપિત કરવા માટે કેટકેટલા સંઘર્ષો કર્યા હતા. જો આપણે આપણા દેશને ફરી પાછી પૂર્વની ઉંચાઈએ લઈ જવો હશે તો આપણે સહુએ કમર કસવી પડશે અને આપણા તન,મન અને ધનથી રાષ્ટ્ર સેવામાં લાગી જવું પડશે. આ લેખ ’ભજનામૃત વાણી’ માં ૧૪ જુન ૨૦૦૯ના રોજ પ્રગટ થયો હતો.
શ્રી રામકૃષ્ણ જ્યોત – જૂન ૨૦૦૯ માંથી સાભાર