સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો
બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.
સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો
બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.
પ્રિય બ્લોગજનો,
આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :