નોંધ: આ લેખ ભરજુવાની નામના પુસ્તકમાંથી સાભાર લેવામાં આવેલ છે.
Posts Tagged With: ફાધર વાલેસ
આરંભે શૂરા – ફાધર વાલેસ
મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના “ભરજુવાની” નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક ’ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
કાચું મોત – સાચું મોત (ફાધર વાલેસ)
મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના પુસ્તક “ભરજુવાની” માં થી લીધેલ છે. આ પુસ્તક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરસ્તા, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં અવેલ છે.
બા – ફાધર વાલેસ
મારું જાહેરમાં કોઈ પ્રવચન હોય ત્યારે બા અચૂક આવે અને કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે પાછળની કોઈ બેઠકમાં શ્રોતાઓની વચ્ચે બેસે. કોઈવાર એમ પણ બને કે એક જ વિષય લઈને મારે બે-ત્રણ ઠેકાણે બોલવાનું હોય ત્યારે હું બાને કહું કે, આજે તો એ જ વાત ચાલવાની છે એટલે તમે ન આવો તોય ચાલે. પણ એ જવાબ આપેઃ “મારે ક્યાં વાતોની સાથે કામ છે! તારી સાથે કામ છે. તું બોલજે, અને હું ખૂણામાં બેઠાં-બેઠાં ભગવાનને કહેતી રહીશ કે તારી વાતો બધાં ને સ્પર્શી જાય. બોલ, હવે આવું કે ન આવું ?”
– ફાધર વાલેસ