Posts Tagged With: ફાધર વાલેસ

વિરાટ ને વામન – ફાધર વાલેસ

નોંધ: આ લેખ ભરજુવાની નામના પુસ્તકમાંથી સાભાર લેવામાં આવેલ છે.






Categories: ચિંતન, નિબંધ | Tags: , , , | Leave a comment

નસીબ ? – ફાધર વાલેસ

મિત્રો,
આ લેખ ફાધર વાલેસ ના ભર જુવાની નામના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.








Categories: સાહિત્ય | Tags: , | 1 Comment

આરંભે શૂરા – ફાધર વાલેસ

મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના “ભરજુવાની” નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક ’ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.






Categories: ચિંતન, ટુંકી વાર્તા | Tags: | Leave a comment

કાચું મોત – સાચું મોત (ફાધર વાલેસ)

મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના પુસ્તક “ભરજુવાની” માં થી લીધેલ છે. આ પુસ્તક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરસ્તા, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં અવેલ છે.






Categories: ચિંતન | Tags: | 3 Comments

અંદરની શુન્યતા – ફાધર વાલેસ

Father-Vales
andar_ni_shunyata

Categories: ચિંતન | Tags: | 4 Comments

બા – ફાધર વાલેસ

મારું જાહેરમાં કોઈ પ્રવચન હોય ત્યારે બા અચૂક આવે અને કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે પાછળની કોઈ બેઠકમાં શ્રોતાઓની વચ્ચે બેસે. કોઈવાર એમ પણ બને કે એક જ વિષય લઈને મારે બે-ત્રણ ઠેકાણે બોલવાનું હોય ત્યારે હું બાને કહું કે, આજે તો એ જ વાત ચાલવાની છે એટલે તમે ન આવો તોય ચાલે. પણ એ જવાબ આપેઃ “મારે ક્યાં વાતોની સાથે કામ છે! તારી સાથે કામ છે. તું બોલજે, અને હું ખૂણામાં બેઠાં-બેઠાં ભગવાનને કહેતી રહીશ કે તારી વાતો બધાં ને સ્પર્શી જાય. બોલ, હવે આવું કે ન આવું ?”

– ફાધર વાલેસ

Categories: મારી વહાલી મા | Tags: | 1 Comment

Blog at WordPress.com.