મીત્રો,
સદભાવના મીશન અંતર્ગત આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્રી-દિવસીય ઉપવાસના પ્રથમ દિવસે તેમણે દેશવાસીઓને લખેલ પત્ર વાંચવા નીચેની લિન્ક પર ક્લીક કરશો.
Narendra Modi’s letter to countrymen on the eve of 3-day fast
મીત્રો,
સદભાવના મીશન અંતર્ગત આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્રી-દિવસીય ઉપવાસના પ્રથમ દિવસે તેમણે દેશવાસીઓને લખેલ પત્ર વાંચવા નીચેની લિન્ક પર ક્લીક કરશો.
Narendra Modi’s letter to countrymen on the eve of 3-day fast
મીત્રો,
આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.
નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.