સહયોગ/અપીલ

Important note for Mrugesh

ગુજરાતી સાહિત્યપ્રેમીઓને મદદ માટે અપીલ

ReadGujarati.com

22nd May, 2014

Namaste to all readers,

Due to brain hemorrhage, Mrugesh Shah has been operated by Neurosurgeon. His condition is stable and under observation period in ICU, Metro Hospital. He requires long treatment and therefore required financial help. Estimated cost of treatment is about 4 to 5 lacs. The account for this medical expenses will be maintained by his mama Mr.Rameshbhai (CA) and he will be responsible for it. for more inquiry, contact on cell : +91-9819093190

Detail of Bank Account as under :
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486

 

View original post

Categories: સહયોગ/અપીલ | Leave a comment

અદ્વૈત આશ્રમ – માયાવતી ની હોસ્પિટલ માટે દાનની અપીલ

મિત્રો,
શ્રી રામકૃષ્ણ મીશન દ્વારા ઉત્તરાખંડ, માયાવતીમાં અદ્વૈત આશ્રમ ચલાવવામાં આવે છે. આ આશ્રમની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરેલી તથા તેમના પાંચ ગુરુબંધુઓએ અહીં સાધના તથા નીવાસ કરેલો. અહીં આસપાસના પર્વતીય વિસ્તારોમાં રહેતાં ગરીબ દર્દીઓ માટે ની:શુલ્ક હોસ્પીટલ ચલાવવામાં આવે છે. બંગાળ, મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ડોક્ટરો અહીં ની:શુલ્ક સેવા આપવા માટે જાય છે. આ ડોક્ટરો અને મહેમાનોને સારી રહેણાંકની સુવિધા પુરી પાડી શકાય તે માટે ૩ માળનું એક ગેસ્ટ-હાઉસ બનાવવાનું આયોજન કરેલ છે. આ માટે દાનની આવશ્યકતા છે. તો ઉદાર દીલના અને સહ્રદયી ભક્તો અને સદગૃહસ્થો આ અપીલને પ્રતીસાદ આપીને અવશ્ય યથાશક્તિ દાન કરશે તેવી આશા રાખવામાં આવે છે. આ યોજનાની વધારે વિગત નીચે પ્રમાણે છે.


Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સહયોગ/અપીલ | Tags: , , , | Leave a comment

શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ – ભાવનગર

જતો મત – તતો પથ (જેટલા મત તેટલા પથ)


મિત્રો,
ભાવનગર શહેરમાં વસતાં અને સેવા તથા સત્કાર્યમાં રસ ધરાવતાં લોકોને ખાસ જણાવવાનું કે ભાવનગર શહેરમા શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા સહિત્યના વેચાણનું કાર્ય થઈ રહ્યું છે. આ જ પ્રવૃત્તિ ને ગતિ આપવા અને વિસ્તૃત કરવા આપ સહુનો સહકાર અને સૂચન ખૂબ જ આવશ્યક છે. જેના માટે સહુ તા.૧ જાન્યુઆરી ૨૦૧૧ – શનિવારે સાંજે ૬:૦૦ કલાકે કલ્પતરુ દિનના પવિત્ર દિવસે શ્રી ઠાકુર – મા ના આશીષ મેળવી આ કાર્યને નવી દિશા આપવા માટે ભેગા થવાનું આયોજન કરેલ છે. જેમાં આપની ઉપસ્થિતિ અને સહયોગ ખૂબ જ અગત્યનો છે. તો આપને સહ-પરિવાર, મિત્ર-વર્તુળ સહિત ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાશ્રમ
C/o. શ્રી સૂરમ્યભાઈ મહેતા
પ્લોટ નં..૧૫૦૭-A, V-Mart ની પાછળ,
મીઠાવાળાના બંગલાની સામેના ખાંચામા,
સારનાથની બાજુમાં, ઘોઘા-સર્કલ,
ભાવનગર.
ફોન નંબર ૯૪૨૮૮૧૦૮૧૮ / ૯૮૨૪૪૩૮૮૧૪

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સહયોગ/અપીલ, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | Leave a comment

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઊજવણી

Categories: ઊજવણી, વિચારે ગુજરાત, સહયોગ/અપીલ | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.