योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥
भावार्थ : सम्पूर्ण योगियों में भी जो श्रद्धावान योगी मुझमें लगे हुए अन्तरात्मा से मुझको निरन्तर भजता है, वह योगी मुझे परम श्रेष्ठ मान्य है ॥47॥
સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં જોડાયેલા મનથી મને (નિરંતર) ભજે છે, એ યોગી મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે.
(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૭)