Daily Archives: 30/08/2014

ધ્યાનના પ્રયોગો (૩૮)

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥

भावार्थ : योगी तपस्वियों से श्रेष्ठ है, शास्त्रज्ञानियों से भी श्रेष्ठ माना गया है और सकाम कर्म करने वालों से भी योगी श्रेष्ठ है। इससे हे अर्जुन! तू योगी हो ॥46॥

(સકામ ભાવવાળા) તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ (યોગી) શ્રેષ્ઠ છે અને કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે – (એવો મારો) મત છે. તેથી હે અર્જુન! (તું) યોગી થઈ જા.

(શ્રીમદ ભગવદગીતા અધ્યાય ૬, શ્લોક ૪૬)

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.