સત્ય તો હંમેશા સત્ય હોય છે. જો વ્યક્તિની પોતાની માન્યતા પ્રમાણેનું હોય તો તેને તે મીઠું લાગે છે અને પોતાની માન્યતાથી વિરુદ્ધ હોય તો તેને કડવું લાગે છે.
સત્યમાં કડવાશ કે મીઠાશ હોતી નથી માત્ર આપણી માન્યતાને આધારે આપણે તેને કડવું કે મીઠું બનાવી દઈએ છીએ.