પ્યારા યારો, મિત્રો, દોસ્તો અને વાચકો
આ વર્ષે આપણો વિષય સદાચાર સ્તોત્રનો ૧૪મો શ્લોક છે તે તો આપ જાણો છો. આ વર્ષે હું eBook બનાવતા શીખી રહ્યો છું. તેથી આપને અવનવી પોસ્ટને બદલે eBook વાચન સામગ્રી તરીકે સમયાંતરે પીરસવામાં આવશે 🙂
લ્યો ત્યારે એક નવી eBook કે જે આપ ટુકડે ટુકડે તો વાંચી જ ચૂક્યા છો જે આજે તમને સળંગ પુસ્તકના રુપમાં ઉપલબ્ધ કરાવતા હર્ષની લાગણી અનુભવું છું.. 🙂
મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)
પૃષ્ઠ સંખ્યા: 139 (6.65 mb)