Daily Archives: 17/02/2014

eBook: મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)

પ્યારા યારો, મિત્રો, દોસ્તો અને વાચકો

આ વર્ષે આપણો વિષય સદાચાર સ્તોત્રનો ૧૪મો શ્લોક છે તે તો આપ જાણો છો. આ વર્ષે હું eBook બનાવતા શીખી રહ્યો છું. તેથી આપને અવનવી પોસ્ટને બદલે eBook  વાચન સામગ્રી તરીકે સમયાંતરે પીરસવામાં આવશે 🙂

લ્યો ત્યારે એક નવી eBook કે જે આપ ટુકડે ટુકડે તો વાંચી જ ચૂક્યા છો જે આજે તમને સળંગ પુસ્તકના રુપમાં ઉપલબ્ધ કરાવતા હર્ષની લાગણી અનુભવું છું.. 🙂

મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)

પૃષ્ઠ સંખ્યા: 139 (6.65 mb)

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.