એક ચોરને તેના મિત્રએ પુછ્યું કે અલ્યાં તારી અને શાહુકાર વચ્ચે શું ફરક છે?
ચોર કહે યાર, એમાં એવું છે ને કે ચોર તો આપણે બધા છીએ પણ હું પક્ડાઈ જાઉ છું અને જે ચોરી કરવા છતા પકડાયા નથી તે શાહુકાર તરીકે ઓળખાય છે.
એટલે તું શું એમ કહેવા માંગે છે કે શાહુકારો, પ્રતિષ્ઠા પામેલા, મહેનતથી આગળ વધેલા બધાએ ચોર છે?
હા દોસ્ત,
જેમણે આપબળે મહેનત કરીને યોગ્ય પુરુષાર્થ દ્વારા સંપત્તિ મેળવી હોય તેમના સીવાયના બીજા બધા ચોર છે. આપણો જન્મ થયો ત્યારથી આજ સુધી આપણે માતા-પિતા પાસેથી, સમાજ પાસેથી, પ્રકૃતિ પાસેથી સતત કશું ને કશું મેળવતા આવ્યાં છીએ. આપણી શક્તિ, બુદ્ધિ અને સંપત્તિના વિકાસમાં આજુબાજુની વ્યક્તિઓ, પૂર્વજોએ મેળવેલા જ્ઞાન અને ડહાપણ તથા કુદરતનો મોટો ફાળો છે. વળી આ કુદરતને નીયમનમાં રાખનાર અને તેને આપણને જીવવા યોગ્ય બનાવનાર સૃષ્ટી નીયામક કે જેને આપણે પુરી રીતે તો શું પણ અલ્પ રીતે ય જાણતાં નથી તેનોયે મોટો ફાળો છે.
આ સઘળી વ્યક્તિઓ, સમાજ, કુદરત અને સૃષ્ટી કર્તા પ્રત્યેનું ઋણ અદા કર્યા વગરના જેટલાએ લોકો છે તે પછી ચોર તરીકે ઓળખાતા હોય કે શાહુકાર તરીકે શાખ પામ્યાં હોય પણ છે તો ચોર જ..
જો ભાઈ ભગવદ ગીતા કહે છે કે :
( यज्ञादि कर्मों की आवश्यकता का निरूपण )
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥
भावार्थ : यज्ञ के निमित्त किए जाने वाले कर्मों से अतिरिक्त दूसरे कर्मों में लगा हुआ ही यह मुनष्य समुदाय कर्मों से बँधता है। इसलिए हे अर्जुन! तू आसक्ति से रहित होकर उस यज्ञ के निमित्त ही भलीभाँति कर्तव्य कर्म कर ॥9॥
सहयज्ञाः प्रजाः सृष्टा पुरोवाचप्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥
भावार्थ : प्रजापति ब्रह्मा ने कल्प के आदि में यज्ञ सहित प्रजाओं को रचकर उनसे कहा कि तुम लोग इस यज्ञ द्वारा वृद्धि को प्राप्त होओ और यह यज्ञ तुम लोगों को इच्छित भोग प्रदान करने वाला हो ॥10॥
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥
भावार्थ : तुम लोग इस यज्ञ द्वारा देवताओं को उन्नत करो और वे देवता तुम लोगों को उन्नत करें। इस प्रकार निःस्वार्थ भाव से एक-दूसरे को उन्नत करते हुए तुम लोग परम कल्याण को प्राप्त हो जाओगे ॥11॥
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुंक्ते स्तेन एव सः ॥
भावार्थ : यज्ञ द्वारा बढ़ाए हुए देवता तुम लोगों को बिना माँगे ही इच्छित भोग निश्चय ही देते रहेंगे। इस प्रकार उन देवताओं द्वारा दिए हुए भोगों को जो पुरुष उनको बिना दिए स्वयं भोगता है, वह चोर ही है ॥12॥
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
भावार्थ : यज्ञ से बचे हुए अन्न को खाने वाले श्रेष्ठ पुरुष सब पापों से मुक्त हो जाते हैं और जो पापी लोग अपना शरीर-पोषण करने के लिए ही अन्न पकाते हैं, वे तो पाप को ही खाते हैं ॥13॥
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥
भावार्थ : सम्पूर्ण प्राणी अन्न से उत्पन्न होते हैं, अन्न की उत्पत्ति वृष्टि से होती है, वृष्टि यज्ञ से होती है और यज्ञ विहित कर्मों से उत्पन्न होने वाला है। कर्मसमुदाय को तू वेद से उत्पन्न और वेद को अविनाशी परमात्मा से उत्पन्न हुआ जान। इससे सिद्ध होता है कि सर्वव्यापी परम अक्षर परमात्मा सदा ही यज्ञ में प्रतिष्ठित है ॥14-15॥
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥
भावार्थ : हे पार्थ! जो पुरुष इस लोक में इस प्रकार परम्परा से प्रचलित सृष्टिचक्र के अनुकूल नहीं बरतता अर्थात अपने कर्तव्य का पालन नहीं करता, वह इन्द्रियों द्वारा भोगों में रमण करने वाला पापायु पुरुष व्यर्थ ही जीता है ॥16॥
હવે તને સમજાયું ને કે હું તો માત્ર ચોરીનું નાટક કરું છું પણ આ સમાજને ફોલી ખાનારા પેલા નરાધમો કોણ છે?
આપણાં દુષ્ટ અને ભ્રષ્ટ રાજકારણીઓ, મોટા મોટા મંદીરોમાં લુંટ ચલાવનારા ગાદીપતીઓ, સત્તા હાથમાં આવતા પ્રજાકલ્યાણના કાર્યો કરવાને બદલે પ્રજાને લુંટતા સત્તાધીશો, ભેળસેળ અને છેતરપીંડી કરનારા વેપારીઓ આ બધા તેમના કર્તવ્યથી ચ્યુત થઈને ભલે અઢળક સંપત્તિના ઢગલા પર બેઠા હોય પણ છે તો ચોર, ચોર અને ચોર…
હા હો તારી વાત તો સાચી. ખરેખર તો આ માંધાતાઓ જ મોટા ચોર છે કે જેને આપણે શાહુકાર તરીકે માન સન્માનથી જોઈએ છીએ.
પણ તું જો આવા ચોરીના નાટક કરીશ તો તારી મા આવીને તને લાફો ઝીંકી દેશે.
હા ભાઈ, મનેય માની બહુ બીક લાગે છે એટલે તો જલદી જલદી કહી દીધું કે હું ચોરી નથી કરતો. આ તો ખાલી નાટક છે હો ભાઈશાબ… LOL