આજનું ચિંતન – આત્મ – શ્લાઘા,પ્રશંસા કે સ્થિત?

આત્મશ્લાઘી કે આત્મપ્રશંસક થવા કરતાં આત્મસ્થ થવાનો પુરુષાર્થ વધારે હિતાવહ નથી?

Categories: ચિંતન | Tags: , , , , | 3 Comments

Post navigation

3 thoughts on “આજનું ચિંતન – આત્મ – શ્લાઘા,પ્રશંસા કે સ્થિત?

  1. સાચું છે, પરમ્તુ આપણને ખબર નથી હોતી કે આપણે આત્મશ્લાઘી, આત્મપ્રશંસક છીએ કે આત્મસ્થ. તે ઉપરાંત આત્મસ્થ એટલે શું તે પણ જાણતા નથી હોતા.

    • આપણે તો આત્મા છે કે નહીં તે ય જાણતા નથી જો કે કેટલંક જઆણકારો કહે છે કે
      આત્મા જેવું કશું છે જ નહીં માટે આત્માશ્લાઘા, પ્રશંસા કે સ્થ્તિ તે બધી
      શબ્દોની રમત છે 🙂

      અત્યારે તો આપણે આત્માને બદલે સ્વ શબ્દ લઈને આગળ વધીએ. જેમ કે સ્વ-પ્રશંસા,
      સ્વ-શ્લાઘા કે સ્વ-સ્થિતિ ત્રણ માંથી કઈ બાબત વધારે ઈચ્છનીય ગણાય? સામાન્ય
      રીતે આપણે સ્વ-સ્થિત શા માટે નથી રહી શકતા?

    • ગીતામાં પહેલાં ધૃતરાષ્ટ્ર બોલે છે પછી સંજય બોલે છે.

      અગીયારમાં અધ્યાયમાં સંજય જે વર્ણન કરે છે એ સંજય પોતાની શુદ્ધ બુદ્ધીથી ધૃતરાષ્ટ્રને કહે છે.

      મને લાગે છે સંજયે થોડોક પુરુષાર્થ કરવો જોઈતો હતો…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: