મીત્રો,
આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. જે યુવા દિન તરીકે ઓળખાય છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમના વિચારોમાં કશુંએ નકારાત્મક નથી પ્રત્યેક બાબતમાંથી કશુંક હકારાત્મક શોધીને તેમણે પ્રભાવક રીતે રજૂ કર્યું છે. આજના યુવાનોને માટે આજેય તેમના શક્તિ અને સામર્થ્યથી ભરપૂર વિચારો એટલા જ લાભપ્રદ છે જેટલા તેમના સમયમાં હતાં.
નીચેની લિંક પરથી આપને તેમના વિચારો વાંચવા મળી શકશે.