Daily Archives: 29/12/2012

અહીં કોણ નિર્ભય છે?

નીર્ભયા ગઈ.

શું તેની શહીદી દેશમાં ક્રાંતી લાવશે?

આ બળાત્કારીઓને ફાંસી થશે?

આપણી પોલીસ દરેક ગુન્હેગારોને પકડશે?

આપણાં ન્યાયાલયો ઝડપથી ન્યાય આપશે?

જે દેશની રાજધાનીમાં યુવાધન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પહેલાએ સલામત ન હોય તે દેશમાં કોણ નીર્ભય છે?


આ દેશમાં થતાં દરેક બળાત્કાર માટે ફાંસીની સજા થવી જોઈએ.


Categories: આઘાત/શોક/દુ:ખ | Tags: , | 4 Comments

Create a free website or blog at WordPress.com.