નીર્ભયા ગઈ.
શું તેની શહીદી દેશમાં ક્રાંતી લાવશે?
આ બળાત્કારીઓને ફાંસી થશે?
આપણી પોલીસ દરેક ગુન્હેગારોને પકડશે?
આપણાં ન્યાયાલયો ઝડપથી ન્યાય આપશે?
જે દેશની રાજધાનીમાં યુવાધન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પહેલાએ સલામત ન હોય તે દેશમાં કોણ નીર્ભય છે?
આ દેશમાં થતાં દરેક બળાત્કાર માટે ફાંસીની સજા થવી જોઈએ.