Daily Archives: 10/11/2012

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૧

મીત્રો,

વિક્રમ સંવત ૨૦૬૮ વિદાય લેવાની તૈયારીમાં છે. આપણે ત્યાં તો જાય ત્યારેય આવજો અને આવે ત્યારેય આવજો – કેમ ખરુંને? આપણાં દેશના સહુથી મોટા પર્વને ઉજવવાનો ઉલ્લાસ નાના મોટા સહુને હોય છે. આસ્થાને આ વર્ષે દસમા ધોરણના અભ્યાસની જવાબદારી એટલે મોટી રંગોળી કરવાનો સમય મેળવવો અઘરો તોયે રંગોળી કર્યા વગર તો કેમ ચાલે?

ઝાડુ આપો તો અમે વાળીએ


ગેરુ આપો તો ભોંય રંગીએ


રંગો આપો તો રંગ પુરીએ


લ્યો રંગોળી તૈયાર


પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..

Categories: ઉત્સવ | Tags: , , , , | 4 Comments

પૂજ્ય માતાજી સાથે વાર્તાલાપ – યોગી કથામૃત (૩૧)

પૂજ્ય માતાજી સાથે વાર્તાલાપ


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

Blog at WordPress.com.