Daily Archives: 06/11/2012

નાદાન બ્લોગરો

સાત અબજથી યે વધારે લોકોની વસ્તીમાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ કે ૧૦૦૦ લોકો આપણો બ્લોગ ક્યારેક અલપ ઝલપ વાંચી લે તો તેનાથી જગતમાં કશી ક્રાંતી નથી સર્જાઈ જતી કે નથી કોઈના વિચારોમાં આમૂલ પરિવર્તન આવી જતું. આ જગતમાં માત્ર તેવી વ્યક્તિઓનો જ પ્રભાવ પડ્યો છે કે જેમણે ઠાલા લખાણો દ્વારા નહીં પણ વાસ્તવિક આચરણ દ્વારા તેમનો સંદેશ આપ્યો છે.

Categories: ચિંતન | Tags: , | 8 Comments

Create a free website or blog at WordPress.com.