હિંદુ ધર્મ વિશે સમજૂતી આપતા વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ વિશે નિબંધ રજૂ કર્યો હતો.
ભાઈઓ ! જો કોઈ વિશ્વધર્મ સ્થપાવાનો હોય તો તે સ્થળ અને સમયથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ.
હિંદુ ધર્મ વિશેનો આછેરો પરીચય પ્રાપ્ત કરવા માટે સહુ કોઈએ આ નિબંધ વાંચવા જેવો છે.
અંગ્રેજીમાં આ લેખ પહેલા પ્રગટ થઈ ચૂક્યો છે. અનુકુળતા થવાથી આજે તે ગુજરાતીમાં રજૂ કરી શકાયો છે તેનો આનંદ છે.
આ લેખ અંગ્રેજીમાં વાંચવા નીચેની લિંક પર ક્લીક કરશો.