ખરેખર શું સર્વ ત્રાસનો મૃત્યુઘંટ વગ્યો હતો?

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો – વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ આ વક્તવ્ય ઘણું જાણીતું છે. પ્રવચનને અંતે સ્વામી વિવેકાનંદ એવી આશા વ્યક્ત કરે છે કે :

આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.

આજે ય આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આશા સંપૂર્ણ પણે ફળીભૂત થઈ નથી. સર્વ પ્રકારની સંકુચિત વૃત્તિઓ અને સર્વ ઝનુનવાદોનો મૃત્યુઘંટ વગાડવા માટે આજની તારીખે ય અથાક પરીશ્રમ અને ભગીરથ પુરુષાર્થની આવશ્યકતા છે.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: