મનુષ્ય પાસે બધી ભૌતિક સુખ સંપત્તિ હોય છતાં તેને બીજા મનુષ્યનું અવલંબન રાખવું શા માટે ગમતું હોય છે?
તેનું કારણ મને લાગે છે કે કેવળ મનુષ્ય બીજા મનુષ્યની લાગણીનો યોગ્ય પડઘો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે..
મનુષ્ય પાસે બધી ભૌતિક સુખ સંપત્તિ હોય છતાં તેને બીજા મનુષ્યનું અવલંબન રાખવું શા માટે ગમતું હોય છે?
તેનું કારણ મને લાગે છે કે કેવળ મનુષ્ય બીજા મનુષ્યની લાગણીનો યોગ્ય પડઘો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે..