Daily Archives: 25/11/2011

આજનું ચિંતન – આગંતુક

એક લેખ વાંચ્યો
કે
એક કાવ્ય વાંચ્યુ
કે પછી
એક સમાચાર વાંચ્યા
અથવા તો
કોઈ ચિત્ર જોયું
અને
મનમાં શું ભાવ ઉઠ્યા?
શું કુભાવ ઉઠ્યા?
કે
ભાવ / અભાવ / કુભાવ થી પર સાક્ષિભાવે તે જોઈ શક્યા?

શું આપણને આપણી સમક્ષ રહેલ જગતરુપી રંગમંચ પર ભજવાતા મહા-નાટકને જોતા આવડે છે?

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.