Daily Archives: 24/10/2011

આજનું ચિંતન – આગંતુક

પરશુરામે કર્ણને શા માટે શ્રાપ આપ્યો? કર્ણ ક્ષત્રીય હતો તે માટે નહીં પરંતુ તેણે ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરી હતી તે માટે.

અસત્ય બોલીને પ્રાપ્ત કરેલ વિદ્યા / ધન / પ્રેમ / વિશ્વાસ કે અન્ય કશી બાબત હોય તે જરૂરી સમયે ઉપયોગમાં આવતી નથી.

પરશુરામનો શ્રાપ આજે ય વિદ્યમાન છે.

Categories: ચિંતન | Tags: , | 3 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ (૫૮-૫૯-૬૦-૬૧-૬૨)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.