Daily Archives: 16/09/2011

એકત્વ માટે પ્રાર્થના

મીત્રો,

આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.

નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.

Categories: ગુજરાત, સાધના | Tags: , , , , | 7 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૨૬-૨૭)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.