Daily Archives: 11/09/2011

આજનું ચિંતન – આગંતુક

જ્યારે તમને ખબર હોય કે તમે શું કરવા માંગો છો – તમારું કાર્ય કોઈને નુકશાનકારક ન હોય અને તમને પ્રસન્નતા આપનારું હોય ત્યારે લોકો તમારી નીંદા કરે કે વખાણ તેની ચિંતા કર્યા વગર પોતાના કાર્ય પરત્વે ધ્યાન આપવું જોઈએ. ઉત્સાહપૂર્વક પોતાની પ્રકૃતિને અનુસાર કરેલ કાર્યો જીવનમાં તાજગી ભરી દે છે અને સ્વયંને તથા અન્યને આનંદીત કરે છે.

Categories: ચિંતન | Tags: , | 2 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૧૮-૧૯)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.