Daily Archives: 15/08/2011

ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

મિત્રો,

૧. ૭૪ વર્ષના અણ્ણાજી આપણાં બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યાં છે. સરકાર જો તેમની ધરપકડ કરશે તો તમે શું ચૂપ બેસી રહેશો કે રસ્તા પર આવીને તમારો વિરોધ પ્રગટ કરશો?

૨. અણ્ણાજીના જન લોકપાલ બીલના સમર્થનમાં અને સરકારી લોકપાલ બીલના વિરોધમાં તા. ૧૫ ઓગષ્ટ ૨૦૧૧ ના રોજ રાત્રે ૮ થી ૯ તમારા ઘરની વીજળી બંધ રાખવા માટે હાકલ કરવામાં આવી છે.

શું તમે ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

Categories: પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | 5 Comments

જીવન ઘડતરની કળા – (૨/૨૮-૨૯)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | 3 Comments

Blog at WordPress.com.