મિત્રો,
૧. ૭૪ વર્ષના અણ્ણાજી આપણાં બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યાં છે. સરકાર જો તેમની ધરપકડ કરશે તો તમે શું ચૂપ બેસી રહેશો કે રસ્તા પર આવીને તમારો વિરોધ પ્રગટ કરશો?
૨. અણ્ણાજીના જન લોકપાલ બીલના સમર્થનમાં અને સરકારી લોકપાલ બીલના વિરોધમાં તા. ૧૫ ઓગષ્ટ ૨૦૧૧ ના રોજ રાત્રે ૮ થી ૯ તમારા ઘરની વીજળી બંધ રાખવા માટે હાકલ કરવામાં આવી છે.
શું તમે ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?