Daily Archives: 07/08/2011

જીવન ઘડતરની કળા – (૨/૬-૭)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

મિત્રતાનો દિવસ ?

મિત્રો,

ઘણી જગ્યાએ ૩૦ જુલાઈને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અને ઘણાં દેશોમાં ઓગષ્ટ મહીનાના પ્રથમ રવીવારને મિત્રતાના દિવસ તરીકે ઉજવાય છે.

શું મિત્રતાનો પણ કોઈ એક દિવસ હોય? ના, મિત્રતા તો આજીવન જીંદગીભર નીભાવવાની અને અનુભવવાની હોય છે.

આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું – એટલે કે કોઈનો શત્રુ નથી.

શું તમે મારા મિત્ર છો ?

Categories: ઉદઘોષણા, પ્રશ્નાર્થ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | 8 Comments

Create a free website or blog at WordPress.com.