આજનું ચિંતન – આગંતુક

ઘણી વખત આપણને એમ લાગતું હોય કે આ વ્યક્તિ તો ખૂબ શક્તિશાળી છે, કોઈ પણ પરિસ્થિતિને પચાવી શકે તેવી છે, મારો તેની સાથેનો સ્નેહ અતૂટ છે, તે કોઈ દિવસ મારાથી રીસાઈ ન શકે – તેવી વ્યક્તિઓ યે ક્યારેક રીસાઈ જતી હોય છે. એવું બની શકે સહુ કોઈ માણસ છે.. .

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Post navigation

Leave a comment

Blog at WordPress.com.