ઘણી વખત આપણને એમ લાગતું હોય કે આ વ્યક્તિ તો ખૂબ શક્તિશાળી છે, કોઈ પણ પરિસ્થિતિને પચાવી શકે તેવી છે, મારો તેની સાથેનો સ્નેહ અતૂટ છે, તે કોઈ દિવસ મારાથી રીસાઈ ન શકે – તેવી વ્યક્તિઓ યે ક્યારેક રીસાઈ જતી હોય છે. એવું બની શકે સહુ કોઈ માણસ છે.. .
Daily Archives: 03/08/2011
જીવન ઘડતરની કળા – (૧/૪૧-૪૪)
પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન