Daily Archives: 03/08/2011

આજનું ચિંતન – આગંતુક

ઘણી વખત આપણને એમ લાગતું હોય કે આ વ્યક્તિ તો ખૂબ શક્તિશાળી છે, કોઈ પણ પરિસ્થિતિને પચાવી શકે તેવી છે, મારો તેની સાથેનો સ્નેહ અતૂટ છે, તે કોઈ દિવસ મારાથી રીસાઈ ન શકે – તેવી વ્યક્તિઓ યે ક્યારેક રીસાઈ જતી હોય છે. એવું બની શકે સહુ કોઈ માણસ છે.. .

Categories: ચિંતન | Tags: , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૧/૪૧-૪૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Blog at WordPress.com.