Monthly Archives: July 2011

આજની વાતચીત – આગંતુક

મિત્રો,

ગઈકાલે ભાવનગરના શ્રી કીરણભાઈ ઓઝાના પ્રવાસ વર્ણનનો એક વર્કશોપ રાખવામાં આવ્યો હતો. શ્રી કીરણભાઈએ જુદા જુદા ૧૭૫ દેશનો પ્રવાસ કર્યો છે અને તેમની પાસે પ્રવાસના અનુભવોનું વિશાળ ભાથું છે. ગઈકાલે તેમણે તેમના આફ્રીકાના પ્રવાસ વિશે વાત કરી જે ઘણી રસપ્રદ હતી. આ ઉપરાંત તેમણે તેમના અલાસ્કાના પ્રવાસની વાત કરેલી. શૂન્યથી -૩૦ ડીગ્રીએ જ્યાં દિવસના ૨૨ કલાક અંધારુ રહે છે અને માત્ર બે કલાક સુર્ય જોવા મળે તો મળે તેવા સ્થળે તેમના ૧૫ દિવસ રહેવાના રોમાંચક અનુભવને સાંભળવાની અને ત્યાં જોવા મળેલી અરોરા તથા તેના ફોટોગ્રાફની સ્લાઈડથી દર્શકો અભીભૂત થયાં હતાં. અરોરા – નોર્ધન લાઈટ્સ તરીકે પણ ઓળખાય છે.

અરોરા વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

થોડા અરોરાના ફોટોગ્રાફ્સ જોવા અહી ક્લીક કરો.

નોર્ધન લાઈટ્સની વીડીયોગ્રાફી ખૂબ મુશ્કેલ હોય છે તેને માટે ખાસ પ્રકારના કેમેરાની જરૂર પડે છે. કારણ કે ત્યાં તાપમાન -૩૦ ડીગ્રી હોય છે અને -૧૦ ડિગ્રીથી ઓછા તાપમાને સામાન્ય ડિજીટલ કેમેરા કાર્ય કરી શકતા નથી.

એક વીડીયો અહીં જોઈ શકશો.


વિરાટ અને વિશાળ કુદરતની અજબ કરામત પાસે માનવ બચ્ચાની કીંમત કેટલી?


Categories: વાતચીત | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૧/૨૯-૩૨)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

આજનું ચિંતન – આગંતુક

એક વખત જનક રાજાને ત્યાં ભરાયેલી જ્ઞાનીઓની સભામાં અષ્ટાવક્ર મહારાજ જાય છે. તેમને જોઈને બધા પંડીતો હસવા લાગે છે. અષ્ટાવક્રજી આઠ અંગે વાંકા હતા તેથી તો તેમનું નામ અષ્ટાવક્ર પડ્યું હતું.

અષ્ટાવક્ર તે વખતે જનક રાજાને ખુમારીથી કહે છે કે હે જનક – મને એમ હતું કે તારા દરબારમાં પંડીતો આવે છે પણ આજે ખબર પડી કે તારે ત્યાં તો ચમારો આવે છે.

જનક રાજાએ કહ્યું મુનીજી માફ કરશો પણ આપની વાત સમજાઈ નહી.

અષ્ટાવક્ર મુની કહે છે કે આત્માની અમરતાની, આત્માની સત – ચિત – આનંદ સ્વરૂપની, આત્મા નીરાકાર ને અનંત છે તેવી વાતો કરનારા આ પંડીતો મારા શરીરનું ચામડું જોઈને હસી પડ્યાં – તો તેમને પંડીતો કહેવા કે ચમાર?

મિત્રો, ક્યાંક આપણું પણ તેવું તો નથી ને? આ કાળો છે, આ રુપાળો છે, આ ઉંચો છે, આ ઠીંગણો છે, આ જાડો છે, આ પાતળો છે, આ સુંદર છે, આ કુરુપ છે, આ ’સ્માર્ટ’ છે, આ ’ડલ’ છે વગેરે વગેરે વિશેષણો લગાડીને આપણે પણ મનુષ્યમાં રહેલા મનુષ્યત્વનું સન્માન અને આદર કરવાને બદલે ક્યાંક ચમારવેડા તો નથી કરતાં ને?

Categories: ચિંતન | Tags: , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૧/૨૫-૨૮)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

આજનું ચિંતન – આગંતુક

’ગુગલ+’ માં તમારા ’સર્કલ’માં કેટલા લોકો છે, ‘ફેસબુક’ પર તમારા કેટલાં મિત્રો છે, તમારો ’બ્લોગ’ કે ’વેબસાઈટ’ કેટલા લોકો ’ફોલો’ કરે છે કે કેટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે તેનું કદાચ થોડું ઘણું યે મહત્વ હોય. પરંતુ શું તમારા કુટુંબના વર્તુળમાં બધા સાથે તમને ફાવે છે? તમારા ચહેરા પર તમે મોટાભાગે સ્મિત રાખી શકો છો? બ્લોગ-લેખન કે વાંચનથી તમારા જીવનમાં કશુંયે હકારાત્મક પરિવર્તન આવ્યું? શું તમે તમારા અંતરાત્માના અવાજને સબસ્ક્રાઈબ કર્યો છે? આ પ્રશ્નોના જવાબો ક્યારેક ખરા હ્રદયથી વિચારી જોજો.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | 2 Comments

જીવન ઘડતરની કળા – (૧/૨૧-૨૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

આજનું ચિંતન – આગંતુક

પ્રેમ એક અવ્યાખ્યાયિત અનુભુતિ છે – જેની વ્યાખ્યા બધાં જાણે છે.

Categories: ચિંતન | Tags: , | 1 Comment

જીવન ઘડતરની કળા – (૧/૧૭-૨૦)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન




Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 3 Comments

જીવન ઘડતરની કળા – (૧/૧૩-૧૬)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

આજનું ચિંતન – આગંતુક

કોઈ વ્યક્તિ લડાઈ (Fight)ની બીકથી સ્થળાંતર (Flight) કરે તો ત્યાં પણ તેની સામે સંઘર્ષ ઉભો જ હશે. સમજણની વાત તો તે છે કે જ્યાં છે ત્યાં લડાઈ (Fight) ને ટાળીને સુલેહ – સંપથી રહે.

Categories: ચિંતન | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.