Monthly Archives: May 2011

હબસીઓનો પનોતો પુત્ર (૧૬-૧૭) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

હબસીઓનો પનોતો પુત્ર (૧૪-૧૫) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

હબસીઓનો પનોતો પુત્ર (૧૨-૧૩) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

હબસીઓનો પનોતો પુત્ર (૧૦-૧૧) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

વેકેશન, વેકેશન, વેકેશન

મિત્રો,

શાળામાં અત્યારે વેકેશન ચાલે છે. આ વખતે મારે કેરી ખાવાની નથી તેથી બાળકોને મારા ભાગની કેરી પણ ખાવી પડે છે. હવે કેરીઓ પુરતી ખાઈ લીધી છે અને વેકેશન થોડા વખત પછી પુરુ થઈ જશે તો સ્વાભાવિક છે કે બાળકો અને તેના મમ્મીને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય. તેથી હવે થોડાં દિવસ અમે વેકેશનમાં ફરવા જઈશું. ક્યાં જઈશું તે નક્કી છે – શું કરશું તે નક્કી નથી. સ્થળ અને સમયને અનુસાર કાર્યક્રમ ગોઠવાતો જશે. તો મિત્રો પાછા આવવાની ચોક્કસ તારીખ નક્કી નથી પણ મોડામાં મોડા ૮મી જૂને પાછા ફરવાની ગણતરી છે. આવતી કાલથી ભજનામૃતવાણીમાં અને મધુવનમાં રજા રહેશે. જો કે ભજનામૃતવાણીમાં જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનચરિત્રની પોસ્ટ ૪થી જૂન સુધીની શેડ્યુલ કરી રાખી છે તો અનુકુળતાએ વાંચતા રહેશો. પ્રતિભાવની અપેક્ષા તો ક્યારેય હતી નહિં પણ વાંચતા રહેશો તેવી આશા અસ્થાને નહિં ગણાય.

લ્યો ત્યારે સહુને જય બ્લોગેશ.

Categories: ઉદઘોષણા, પ્રવાસ / હરવું ફરવું | Tags: | 1 Comment

હબસીઓનો પનોતો પુત્ર (૮-૯) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

હબસીઓનો પનોતો પુત્ર (૬-૭) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | 2 Comments

હબસીઓનો પનોતો પુત્ર (૧-૫) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી




Categories: જીવનચરિત્ર | Tags: , , , | Leave a comment

આ હું કહું છું – આગંતુક

મિત્રો,

કેટલાંક લોકોને પોતાની વાત યેન કેન પ્રકારેણ સાચી સાબીત કરવાની ગ્રંથી બંધાઇ ગઈ હોય છે. જ્યારે અનેક લોકો કહે કે તમે જે વાત કરો છો તેમાં આ વાત બરાબર નથી, આ જગ્યાએ ખામી છે. તો યે તે પોતાની વાતને સતત વળગી જ રહે. આ પ્રકારના માનસને શું કહેવાય તે હવે અમેરિકા સંશોધન કરીને કહેશે ત્યારે આપણને જાણવા મળશે કારણ કે કહેવાતા બ્લોગરોના મતે ભારતમાં સંશોધન થતા જ નથી.

હવે જો તેમની વાતને સમર્થન આપતાં મુદ્દાઓ ક્યાંકથી મળી આવશે તો તરત જ તેઓ ’આ હું નથી કહેતો’ પણ ફલાણાં મહાપુરુષ કહે છે તેમ કહીને પોતાની વાત આપણે માથે મારશે. પણ જો હજારો લોકો, અને કરોડો સાબિતિઓ તેમની વાત વિરુદ્ધની હશે તો તેવી વાતો પ્રત્યે તે આંખ આડા કાન કરશે.

આ પ્રકારના લોકો એક પ્રકારનું હઠીલું માનસ ધરાવે છે અને જીવનના અંત સુધી પોતાનો તંત છોડતા નથી.

આ હું કહું છું.

Categories: ચિંતન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | 2 Comments

ગ્લાસ – વીણેલાં ફૂલ (૧૨/૩૩) – હરિશ્ચન્દ્ર

Categories: વીણેલાં ફૂલ | Tags: | Leave a comment

Blog at WordPress.com.