મિત્રો,
આજે શ્રી ગાંડાભાઇ વલ્લભનો એક લેખ વાંચ્યો.
સુર્યાવર્ત
By ગાંડાભાઈ વલ્લભ
સુર્યાવર્ત દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.
તેના પર શ્રી ભુપેન્દ્રસિંહજીનો પ્રતિભાવ નીચે પ્રમાણે છે.
Bhupendrasinh Raol Says:
April 23, 2011 at 12:24 pm | Reply
આધાશીશી કરતા આ રોગ જુદો કે એજ?મને અમદાવાદના વૈદ્યરાજ ભાષ્કરભાઈ હાર્ડીકરે આ સુર્યાવર્ત થયો છે તેમ કહેલું.સવારે બદામ પાકમાં કોઈ દવા આપતા હતા.
મારો પ્રતિભાવ નીચે પ્રમાણે છે
શ્રી ભુપેન્દ્રસિંહજી
તમે ગાંડાભાઈ પાસેથી કોઈ જવાબ નહિં મેળવી શકો એમ મને લાગે છે – કારણ કે તેઓ તો પુસ્તકમાંથી જોઈ જોઈને માત્ર ઉતારા કરે છે – તેઓ કાઈ વૈદ્ય નથી. તેઓ તો સાધુ છે – તેમણે સંન્યાસ લીધો છે – જુઓ અહિં કશાય માટે આશ્ચર્યચકિત નહિં થતા હો.
અનુભવી વૈદ્ય રોગ વિશે લખે તો જવાબ મળે – અહિં તો ખાલી ખાલિ માહિતિ હોય છે – ખાલી ચડી જાય એવી.
અને હા, બદામ પાક ખૂબ ખાજો