Daily Archives: 21/04/2011

ઈસ તન ધન કી કૌન બડાઈ – કબીર

રાગ:- પીલૂ
તાલઃ-કેરવો


ઈસ તન ધન કી કૌન બડાઈ
દેખત નૈનોમેં માટી મિલાઈ

ધન યૌવન ઉડ જાયેગા જૈસે ઉડત કપૂર
મન મુરખ ગોવિંદ ભજ ક્યું ચાહત જગ ધૂલ

કહાઁ બાંધુ કુટીયામેં, કહાઁ બાંધુ બારી
કહાઁ તેરો જન્મ હુઓ, કહાઁ પડે માટી

અપને ખાતિર મહલ બનાયા
આપહી જાકર જંગલ સોયા

હાડ જરે જિવે લકડીકી મૂલી
કેસ જરે જિવે ઘાસ કી પૂલી

કહત કબીર સુનો રે ગુનિયા
આપ મુયે પિછે મિટ ગયી દુનિયા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | Leave a comment

શોપિંગ મેનિયા : બિન જરૂરી ખરીદીની એક બિમારી (૨)

મીત્રો,

મનોચિકિત્સા – એ આજના યુગની એક અત્યંત આવશ્યક ચિકિત્સા છે. ભાવનગરના યુવા ડો. શ્રી શૈલેશભાઈ જાની ની કલમે આલેખાયેલ મનોચિકિત્સા ને આપણે ક્રમે ક્રમે અહિં સમજવાનો પ્રયાસ કરશું.




આ શ્રેણીના અન્ય લેખ વાંચવા અહિં નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE/


Categories: મનોચિકિત્સા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.