મીત્રો,
ભાવનગર શહેરની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ નીમીત્તે “બાળ કેળવણી આજના સંદર્ભમાં” વિષય પર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મનનીય પ્રવચન આપેલ જે અત્રે સાંભળીશું ને?
https://madhuvan1205.files.wordpress.com/2011/04/bal_kelavani_ajana_sandarbhama.jpg
thnx for sharing…modi ji is my favourite..
મોદીજી મને પણ ખૂબ પ્રિય છે – રાજકારણમાં છે એટલે નહિં – ખરેખર વિચારશીલ, ઉદ્યમી અને દેશ માટે સતત કશુંક કરી છુટવાની ભાવના સાથે સતત કાર્યરત રહે છે એટલા માટે. તેઓ એ કોઈ પણ ક્ષેત્રે કાર્ય કર્યું છે તે ૧૦૦ એ ૧૦૦ ટકા મન દઈને કર્યું છે.
મોદીજી મારા All time favorite છે.