મીત્રો,
ભાવનગર શહેરની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ નીમીત્તે “બાળ કેળવણી આજના સંદર્ભમાં” વિષય પર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મનનીય પ્રવચન આપેલ જે અત્રે સાંભળીશું ને?
https://madhuvan1205.files.wordpress.com/2011/04/bal_kelavani_ajana_sandarbhama.jpg