જ્ઞાન – પ્રકિર્ણ





Categories: પ્રેરણાદાયી સાહિત્ય, શિક્ષણ | Tags: , | 2 Comments

Post navigation

2 thoughts on “જ્ઞાન – પ્રકિર્ણ

  1. Dipak Dholakia

    જે જાણે છે તે નથી જાણતો.
    જે નથી જાણતો તે જાણે છે

    ઞ્જાન અપાર છે તો અઞ્જાન પણ અપાર છે.

    આપણું નહીં તે ઞ્જાન.
    આપણું તે અઞ્જાન.

    • તારું કશું ન હોય તો છોડીને આવ તું,
      તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
      રાજેશ વ્યાસ

      મિસ્કીન નો બહુ જાણીતો શેર યાદ આવ્યો. આપણે સહુ એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલા છીએ કે જ્યાં આપણે જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી. તેવી જ રીતે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં બધું છોડી પણ નથી શકાતું અને બધાનો સ્વીકાર પણ નથી થઈ શકતો.

      એક દ્વંદ્વભરી પરિસ્થિતિમાં હર-હમ્મેશ જીવવા માટે આપણે રોજે-રોજ સંઘર્ષ કરીએ છીએ. જો બધું જ આપણું હોય તો છોડી બતાવવાની વાત પણ રહસ્યમય છે – કોને છોડવું? અને છોડ્યાં પછી પણ તે તો જ્યાં હોય ત્યાં જ રહે છે – ત્યાગ માત્ર મનથી થાય અને સ્વીકાર પણ મનથી થાય. વાસ્તવમાં કાં તો બધુ જ આપણું છે – જો આપણે આત્મભાવમાં રહીએ તો અને કાં તો કશુંયે આપણું નથી જો દાસ ભાવે રહીએ તો. પણ આપણે જીવ ભાવે રહીએ છીએ અને તેથી આ છોડવાની અને પકડવાની રમત સતત ચાલતી જ રહે છે.

      દ્વંદ્વાતીત થવું હોય તો બે જ રસ્તા છે – કાં તો અહમને એટલો વિસ્તારવો કે બધું જ તેમાં સમાવિષ્ટ થઈ જાય અથવા તો અહમને એટલો શૂદ્ર – દાસ બનાવવો કે માયા તેને બાંધી ન શકે. આ સીવાયના બધાં જ માયાના હાથમાં રમકડાં બની જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: