Daily Archives: 27/01/2011

૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર

મિત્રો,

આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું.

આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ…

ભલે પધાર્યા..

આપનો અતુલ

Categories: આનંદ, ઉદઘોષણા, ઊજવણી, સમાચાર | Tags: , | 2 Comments

Create a free website or blog at WordPress.com.