નોંધ: આ લેખ દર પંદર દિવસે પ્રગટ થતાં સામયિક “ગુજરાત” માંથી “સમયના હસ્તાક્ષર” વર્ગ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. “ગુજરાત” નું લવાજમ નીચેના સ્થળોએથી સ્વીકારાય છે. આ સીવાય લવાજમ સ્વીકારવા કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને એજન્સી આપવામાં આવેલ નથી.
૧. માહિતી કમિશનરશ્રી ની કચેરી, બ્લોક નં,૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધિનગર – ૩૮૨૦૧૦.
૨. જિલ્લા મથકોએ આવેલી માહિતી કચેરીઓ.
૩. જિલ્લા મથકોએ આવેલા માહિતી કેન્દ્રો.
૪. સંપર્ક અધિકારીની કચેરી, ગુજરાત સરકાર, ખેતાન ભવન, પહેલા માળે, ૧૯૮, જે.તાતા માર્ગ,રીટ્ઝ હોટલ સામે, ચર્ચગેટ, મુંબઈ – ૪૦૦૦૨૦.
વાર્ષિક લવાજમ: રૂ.૫૦/-