મિત્રો,
તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૦ દરમ્યાન ભાવનગરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન યોજાશે, તેના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.
અને હા, શ્રી કૃષ્ણ દવેનું આ મજ્જાનું બાળ-ગીત માણવા અહીં ક્લિક કરશો.
મિત્રો,
તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૦ દરમ્યાન ભાવનગરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘ રાજ્ય અધિવેશન યોજાશે, તેના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.
અને હા, શ્રી કૃષ્ણ દવેનું આ મજ્જાનું બાળ-ગીત માણવા અહીં ક્લિક કરશો.
Thank you for reminding about the book fair. 🙂
ગઈ કાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તક મેળો શરુ થઈ નહોતો શક્યો. આજે 3 વાગ્યે શરુ થશે. KBC માં ૨૫ લાખનું ઈનામ જીતનાર શિક્ષક વનરાજસિંહ ચાવડા આ પ્રસંગે ખાસ હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે. સમય હોય તો ૩ વાગ્યે પહોંચી જજો વિમુબહેનના ઘરની સામે ટેકરી પહેલાં આવતા મેદાનમાં.