મિત્રો,
આજે ’વાંચનયાત્રા’ પર શ્રી અશોકભાઈનો ’કુરુક્ષેત્ર’ પરના એક લેખ પરનો પ્રતિભાવ વાંચ્યો. મેં તો બ્લોગ-જગતમાં બહુ પ્રતિભાવો આપ્યાં છે તેથી મારા પ્રતિભાવો તો ઘણી જગ્યાંએ વેર-વિખેર પડ્યાં હોય છે. મને થયું કે આ લેખ ઉપર મેં શું પ્રતિભાવ આપ્યો છે લાવ જરાક જોઉ તો ખરો. તો આશ્ચર્ય સાથે ત્યા મારા પ્રતિભાવ ઉપરનો પ્રતિભાવ હતો પણ મારો પ્રતિભાવ ગાયબ થઈ ગયેલો. મિત્રો રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો પાસેથી આપણે શું વધારે અપેક્ષા રાખી શકીએ????
મારા પ્રતિભાવ પરથી પ્રતિભાવ
shri atulbhai ,
100%sachi vat chhe.
હવે ૧૦૦% સાચી વાત કરનારાનો પ્રતિભાવ જ ગાયબ?
હા..હા…હા..હા…હા…..