Daily Archives: 19/10/2010

ઋષિ કે રાવણ? – આગંતુક

સહુથી વધારે ઋષિત્વ બ્રાહ્મણ જાતીમાં જન્મેલા મનુષ્યોએ પ્રાપ્ત કર્યું હોવા છતાં બ્રાહ્મણોએ જોઈએ તેવી પ્રગતિ કેમ નથી કરી?

કારણ કે જ્યારે જ્યારે કોઈ એક બ્રાહ્મણ આગળ વધ્યો ત્યારે ત્યારે તેમના બ્રાહ્મણ બંધુઓએ જ તેમને ઋષિ કહેવાની બદલે “રાવણ” ઠરાવ્યો.

બ્રાહ્મણોની જય હો!

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

ગમતાંનો ગુલાલ – શ્રદ્ધા

મિત્રો,
મારા મિત્ર અને આમ મારા ફઈબાના દિકરાં ભાઈ એવાં જયભાઈના બ્લોગ ઉપર આજે એક મને ગમતી પોસ્ટ વાંચી. આશા છે કે આપ સહુને પણ ગમશે. તેમાંથી એક પેરેગ્રાફ અહીં મુકું છું, બાકીનો લેખ આપ ત્યાં નીચે આપેલી લિન્ક પરથી વાંચી લેશો.


સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, “કેમ, ભગવાને પ્રાર્થના સાંભળી કે?” છોકરીએ કહ્યું, “હા વળી. એમણે મને સમજાવ્યું કે હું હવે મોટી થઈ ગઈ છું એટલે મારે હવે રમકડાંની જરૂર નથી.” આ જ શ્રદ્ધા છે. એ ભલે ચમત્કારો ન સર્જે, પણ એ જીવનની વિવિધ પરિસ્થિતીઓમાં જીવવાનું બળ જરૂર આપે છે.


http://kanakvo.wordpress.com/2010/10/19/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE/

Categories: ગમતાંનો ગુલાલ | Tags: , , , | Leave a comment

વિચાર (11) – શ્રી રામકૃષ્ણ પરમહંસ

Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.