Daily Archives: 14/10/2010

મરચું ખાધે તીખું ન લાગે? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈ ભક્તએ પુછ્યું : કે શું કર્મના ફળ ભોગવવા જ પડે?

શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : હા જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ, શું મરચું ખાધે તીખું ન લાગે?


Categories: રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો, હાસ્ય | Tags: , | 14 Comments

વિચાર (૬) – સ્વામી વિવેકાનંદ

Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.