Daily Archives: 03/07/2010

રાગ અને ત્યાગ ૮ (via niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*)

આ પોસ્ટ ઉપર મેં કોમેન્ટ લખી હતી “મને તો મૃદુલનું કામ ગમ્યું”. આદરણીય શ્રી પ્રજ્ઞાબહેને મારી આખે આખી કોમેન્ટ રદ કરી નાખી. જો વાચકોની મુક્ત કોમેન્ટ તેઓ સ્વીકારી ન શકતા હોય તો તેમણે બ્લોગીંગ શા માટે કરવું જોઇએ? અથવા તો કોમેન્ટનું ઓપ્શન શા માટે ખુલું રાખવું જોઈએ?

રાગ અને ત્યાગ ૮ સૌદામિની આવી, અને પોતરાને લઈ આંગણે આવેલ વધૂને ઘરનો ઉંબરો ઓળંગતાં વધામણીમાં કંકુ-પાણી કરી રહેલ સુલોચનામાશી આગંતુક મા-દીકરાને જોઈ હેબતાઈ શી ગઈ. ઉભય દાદા દાદીનું કાળજું જાણે કપાઈ ગયું. પોતાના પૌત્રને છાતી સરસો ચાંપવાના બધા ય કોડ ક્ષણ વારમાં છિન્નવિચ્છિન્ન થઈ ગયા. પૌત્રને લેવા પ્રસારાએલ એમના હાથ હવામાં એમ ને એમ અધ્ધર રહી ગયા. અને મીઠા મધુરા મનોરથ સેવી દીકરાને પોતાનો કરી લેવાને અધીર એ દાદા-દાદી પોતાના વ્હાલસોયા પૌત્રને પોતાના હાથમાં લઈ રમાડતા પણ અચકાઈ … Read More

via niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

સફળતાનું રહસ્ય – સ્વામી નિખિલેશ્વરાનંદ



Categories: ચિંતન, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય | Tags: | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૪૧ થી ૫૦

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


દોહરો 41 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 42 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 43 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 44 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 45 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 46 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 47 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 48 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 49 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 50 વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Leave a comment

Create a free website or blog at WordPress.com.