આદરણીય શ્રી પ્રજ્ઞાબહેન,
દરેક લોકોની પોતપોતાની ભાષા હોય છે. કોઈને બુદ્ધની ફાવે, કોઈને મહાવીરની, કોઈને કૃષ્ણની, કોઈને પોતાની આગવી. આપણે જ સહુથી વધુ હોંશીયાર એવું શા માટે માની લેવુ જોઈએ?
via તુલસીદલ
આદરણીય શ્રી પ્રજ્ઞાબહેન,
દરેક લોકોની પોતપોતાની ભાષા હોય છે. કોઈને બુદ્ધની ફાવે, કોઈને મહાવીરની, કોઈને કૃષ્ણની, કોઈને પોતાની આગવી. આપણે જ સહુથી વધુ હોંશીયાર એવું શા માટે માની લેવુ જોઈએ?
via તુલસીદલ
મિત્રો,
સુભાષચંદ્ર બોઝે દેશવાસીઓને આહ્વાન કરેલું કે :”તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા” અહીં હું પણ બ્લોગ મિત્રોને આહ્વાન કરુ છું કે : “તુમ મૂઝે ખબર દો, મેં ઉસે પ્રગટ કરુંગા” . ગુજરાતી બ્લોગ જગતમાં ક્યાંય કાળા કામો, લોહીનો વેપાર, શોષણખોરી, કપટ, નવા લોકોને ગુમરાહ કરવાના ષડયંત્રો કે આવા આવા ધતિંગો થતા હોય તો તેના પુરાવા સહિતના ઈ-મેઈલ કે અન્ય સ્તોત્રો મને મોકલો. હું તેને પ્રગટ કરીશ. મોકલનારનું નામ ગુપ્ત રહેશે પણ માહિતિ અને પુરાવા સચોટ હોવા જોઈએ. બ્લોગ જગતના આપણા આદરણીય કવિ, ગઝલકાર અને ડોક્ટર એવા શ્રી વિવેક મનહરે ટેલરે આજે (એક વેશ્યાની ગઝલ…) પ્રગટ કરી છે. હું શ્રી વિવેકભાઈને ખુલ્લો પ્રશ્ન કરુ છું કો જો તેમને આવી વેશ્યાઓ અને તેના દલાલો વીશે જાણ હોય તો મને જાણ કરે. જ્યારે ખુલ્લે ખુલ્લી ગઝલ લખી જ છે તો હજુ વધુ હિંમત કરવા ઈજન આપુ છું.
આ ગઝલ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://vmtailor.com/archives/788
જય જય ગરવી ગુજરાત
ઓઈ જે દેખા જાય આનંદધામ
(સિંધુ વિજય – તેવરા)
ઓઈ જે દેખા જાય આનંદધામ,
અપૂર્વ શોભન ભવ-જલધિર પારે, જ્યોતિર્મય.
શોક તાપિત જન સબે ચલો,
સકલ દુ:ખ હોબે મોચન;
શાંતિ પાઈબે હ્રદય માઝે,
પ્રેમ જાગિબે અંતરે.
કતો જોગીન્દ્ર ઋષિમુનિગણ,
ના જાનિ કિ ધ્યાને મગન;
સ્તિમિત – લોચન કિ અમૃત-રસ-પાને
ભુલિલો ચરાચર.
કિ સુધામય ગાન ગાઈ છે સુરગણ,
બિમલ વિભુગણ વંદન;
કોટિ ચંદ્ર તારા ઉલસિત,
નૃત્ય કરિછે અવિરામ.